માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડો. પ્રજ્ઞા પાલીવાલ ગૌર, એડિશનલ ડાયરેક્ટર જનરલ એલ. મધુ નાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આકાશવાણી ભવન, નવી દિલ્હી ખાતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.