જાન્યુઆરી 7, 2025 7:22 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે

મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે. તેમજ વાહનચાલકોને તહેવારના દિવસોમાં આ સુરક્ષા કવચ સાથે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.