મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે. પ્રવાસન અને પુરાતત્વ વિભાગની સાથે મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા લોકમેળા માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે. મેળામાં નાના બાળકો માટે મનોરંજનના સાધનો, ચકડોળ, ચકરડીએ અને નાસ્તા માટેની હાટડીઓ બનાવવાની કામગીરી શરૂ થઈ છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 3:04 પી એમ(PM)
મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે.