ઓગસ્ટ 22, 2025 3:04 પી એમ(PM)

printer

મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે.

મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે. પ્રવાસન અને પુરાતત્વ વિભાગની સાથે મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા લોકમેળા માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે. મેળામાં નાના બાળકો માટે મનોરંજનના સાધનો, ચકડોળ, ચકરડીએ અને નાસ્તા માટેની હાટડીઓ બનાવવાની કામગીરી શરૂ થઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.