ઓક્ટોબર 15, 2025 3:17 પી એમ(PM)

printer

મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે

મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિત તમામ કામકાજ બંધ રહેશે. 27 તારીખે શુભમુહૂર્તમાં માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.