ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 6:51 પી એમ(PM)

printer

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે.

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે. આ ટીમના વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ કરાશે. લોકો આ ઍર શૉને નિઃશુલ્ક નિહાળી શકશે. સાથે જ ઍર-શૉમાં એમ.કે. 132 વિમાન પાંચ મિટરથી ઓછા અંતરે ઉડાન ભરશે.