મે 30, 2025 9:38 એ એમ (AM)

printer

મહીસાગરમાં લુણાવાડાની જનરલ હોસ્પિટલે કોરોનાની સારવાર માટેની વ્યવસ્થા કરી

મહીસાગર જિલ્લામાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી. જોકે, તૈયારીના ભાગરૂપે લુણાવાડાની જનરલ હૉસ્પટિલે કોરોનાની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. હૉસ્પિટલમાં ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત્ કરાયો છે. આ અંગે જનરલ હૉસ્પિટલનાં અધિક્ષક ડૉક્ટર ભામિની પંડિતે વધુ માહિતી આપી.