મહીસાગર જિલ્લામાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી. જોકે, તૈયારીના ભાગરૂપે લુણાવાડાની જનરલ હૉસ્પટિલે કોરોનાની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. હૉસ્પિટલમાં ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત્ કરાયો છે. આ અંગે જનરલ હૉસ્પિટલનાં અધિક્ષક ડૉક્ટર ભામિની પંડિતે વધુ માહિતી આપી.
Site Admin | મે 30, 2025 9:38 એ એમ (AM)
મહીસાગરમાં લુણાવાડાની જનરલ હોસ્પિટલે કોરોનાની સારવાર માટેની વ્યવસ્થા કરી
