ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 3:49 પી એમ(PM) | મહિસાગર

printer

મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

મહિસાગર જીલ્લાના ભાદર બંધમાંથી રવિપાક માટે ભાદર કેનાલ મારફતે 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાથી જીલ્લાના ત્રણ તાલુકાના 60 ગામોની આઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે. આ વર્ષે સારા ચોમાસાને કારણે ભાદર બંધ 100 ટકા ભરાયો હોવાથી જેમ જેમ ખેડૂતોની માંગ થશે તેમ તેમ પાણી છોડવામાં આવશે.