ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 26, 2024 3:37 પી એમ(PM)

printer

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મોત

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. શ્રમિક બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પાઇપ લાઇનનું કામ કરતા શ્રમિક પર ક્રેઇનનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.