મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. શ્રમિક બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પાઇપ લાઇનનું કામ કરતા શ્રમિક પર ક્રેઇનનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Site Admin | નવેમ્બર 26, 2024 3:37 પી એમ(PM)
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મોત
