ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 22, 2024 2:05 પી એમ(PM) | મહારાષ્ટ્ર

printer

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું

મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુબંઈની વડી અદાલતે નોંધ લઈ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. ન્યાયાધીશ શરેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં એક ખાનગી શાળાના સફાઈકર્મીઓ પર બે બાળકીઓનું યૌનશોષણનો આરોપ છે. ગત સપ્તાહે આ ઘટના ઉજાગર થયા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં માટે પાયો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.