મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બાબાસાહેબ ડો. આંબેડકરે વિજયાદશમીના રોજ નાગપુરમાં તેમના લાખો અનુયાયીઓ સાથે ધમ્મ દીક્ષા લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 2, 2025 2:20 પી એમ(PM)
મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી