ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે પીડિતો અષ્ટમ્બ યાત્રાથી પરત ફરી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ વાહનમાં 40 થી વધુ લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી 15 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર માટે નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.