જાન્યુઆરી 24, 2025 9:18 એ એમ (AM)

printer

મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે

મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.

૨૦૨૫ ના મહાકુંભમાં હાજરી આપવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજીમાં પહોંચી રહ્યા છે. આ મહિનાની ૧૩મી તારીખે શરૂ થયેલ ૪૫ દિવસનો મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી
સુધી ચાલુ રહેશે.