મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે 34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેનો મુંબઈ, પુણે, નાગપુર અને અન્ય શહેરોમાંથી દોડાવાશે.
આ ટ્રેનોનું બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે. રિઝર્વેશન વગર પણ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:12 પી એમ(PM) | મધ્ય રેલવે
મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા માટે 34 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે
