રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગઇકાલે સુરતના ખોડબા ગામે રૂપિયા 2 કરોડના ખર્ચે દીપડાઓ માટે રેસક્યું સેંટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું.આ રેસક્યું સેંટરના કાર્યરત થવાથી વનવિભાગને આ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના રેસક્યુંમાં મદદ મળશે તેમ શ્રી મોઢવાડિયાએ જણાવ્યુ હતું.
Site Admin | ડિસેમ્બર 1, 2025 9:31 એ એમ (AM)
મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ખોડબા ગામે દીપડાઓ માટે રેસક્યૂ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું