ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 9:55 એ એમ (AM)

printer

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે.
તેઓ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ આજે સવારે 9:30 કલાકે શરૂ થશે. વિરાટ કોહલી આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે.
ઉપલબ્ધતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવાના BCCIના આદેશ પછી કોહલી સ્થાનિક ક્રિકેટમાં રમશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) એ જાહેરાત કરી છે કે હંમેશની જેમ આ રણજી મેચોમાં પણ દર્શકો માટે પ્રવેશ મફત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.