ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતના ચોક બજાર વિસ્તારમાં લાલ કિલ્લા ખાતે એક આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું. ગેલેરીમાં વાજપેયીના જીવન પ્રવાસને દર્શાવતી છબીઓ પ્રદર્શિત કરાઇ છે. કાર્યક્રમ બાદ શ્રી પાટીલે પ્રતિક્રિયા આપી.
Site Admin | ડિસેમ્બર 25, 2025 4:06 પી એમ(PM)
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતના ચોક બજાર વિસ્તારમાં લાલ કિલ્લા ખાતે એક આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું.