ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાંચ દિવસમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરાશે તેમ મહાનગરપાલિકાનાં અધિકારી મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું
Site Admin | માર્ચ 18, 2025 8:02 એ એમ (AM)
ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
