નવેમ્બર 26, 2024 3:54 પી એમ(PM)

printer

ભારત એક જીવંત લોકશાહી અને ભૌગોલિક રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યું છે અને દેશના બંધારણે આ પરિવર્તનમાં મદદ કરી છે:ભારતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના

દેશમાં આજે બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણી 26મી નવેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. ભારતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, ભારત એક જીવંત લોકશાહી અને ભૌગોલિક રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યું છે અને દેશના બંધારણે આ પરિવર્તનમાં મદદ કરી છે.
સર્વોચ્ચ અદાલતના બાર એસોસિએશન દ્વારા આયોજિત બંધારણ દિવસ સમારોહને સંબોધતા, ન્યાયમૂર્તિએ સ્વતંત્રતા પછી ભારતીય લોકશાહીમાં બંધારણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.