નવેમ્બર 27, 2024 7:43 પી એમ(PM) | યુદ્ધ

printer

ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું

ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે સંયમ, સંવાદ અને રાજદ્વારી ઉપાયો દ્વારા હંમેશા તણાવ ઘટાડવાનું વલણ અપનાવ્યું છે. ભારતે આશા વ્યક્ત કરી હતી કે, આ વિકાસ વ્યાપક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા તરફ દોરી જશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.