ભારતીય સેનાની સૌથી મોટી લડાયક ટુકડી ભૂમિદળના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ભૂમિદળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનું એક અનોખું મહત્વ છે. 1947માં આ દિવસે ભારતીય સેનાના ભૂમિદળના જવાનો શ્રીનગર એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ સૈનિક બન્યા હતા, જેમણે પાકિસ્તાન સમર્થિત આક્રમણકારોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી..
Site Admin | ઓક્ટોબર 27, 2024 4:32 પી એમ(PM)
ભારતીય સેનાની સૌથી મોટી લડાયક ટુકડી ભૂમિદળના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ભૂમિદળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
