નવેમ્બર 1, 2025 2:07 પી એમ(PM)

printer

ભારતીય સેનાના એવિએશન કોર્પ્સની 40મા સ્થાપના દિવસની આજે ઉજવણી

ભારતીય સેનાના એવિએશન કોર્પ્સ આજે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. આર્મી એવિએશન કોર્પ્સના ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ, લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે આ પ્રસંગે અધિકારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આકાશવાણી પર એક વિશિષ્ટ સંદેશમાં, લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકામાં આર્મી એવિએશન એક શક્તિશાળી અને અનિવાર્ય લડાયક દળમાં વિકસિત થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.