ઓગસ્ટ 6, 2025 10:17 એ એમ (AM)

printer

ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે, નિયંત્રણ રેખાની આસપાસ યુદ્ધવિરામ ઉલ્લંઘનની કોઈ ઘટના બની નથી

ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી કે, નિયંત્રણ રેખાની આસપાસ યુદ્ધવિરામ ઉલ્લંઘનની કોઈ ઘટના બની નથી. પૂંછ વિસ્તારમાં યુદ્ધવિરામ ઉલ્લંઘનના મીડિયા અહેવાલો બાદ સેનાએ સ્પષ્ટતા જારી કરી છે.