ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું. જે અંતર્ગત મોડાસાની સર પી ટી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનામાં કેવી રીતે ભરતી થાય છે, કેવી તકો હોય છે, કેવી રીતે આગળ વધી શકાય, તે અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 24, 2025 3:43 પી એમ(PM) | ભારતીય વાયુસેના
ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું
