ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભારતીય જનતા પાર્ટીની સભ્યપદ ઝૂંબેશનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરાયો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભાજપની સભ્યપદ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગેશ્રી મોદીએ પક્ષનું સભ્યપદ મેળવ્યા બાદ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, સભ્યપદ ઝૂંબેશ અમારા માટે પરિવારનો વિસ્તારછે અને તેનો હેતુ દેશની તાકાત મજબૂત બનાવવનો છે.  ભાજપના પક્ષ પ્રમુખ જેપી નડ્ડાએ જણાવ્યું કે, ભાજપ એક માત્ર એવો પક્ષ છે જે ભારતીય બંધારણમાં સમાહિત મૂલ્યોને અનુરુપ કામ કરે છે. પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ જ નહીં, પણ સૌથી વધુ લોકશાહી ધરાવતો પક્ષ છે.