ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનો આજથી નોઈડામાં પ્રારંભ થઈ રહ્યો છે.કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.આ પરિષદનો ઉદ્દેશ મહાકાવ્યોના વિવિધ સ્વરૂપો પર ચર્ચા માટે એક મંચ પૂરું પાડવાનો છે.આ વર્ષના કાર્યક્રમનો વિષય છે.”કલા અને સંસ્કૃતિમાં ભારતીય મહાકાવ્યોનું યોગદાન”.તેનો ઉદ્દેશ્ય મહાકાવ્યો પર આધારિત કલાત્મક અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપોને પ્રકાશિત કરવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 2:05 પી એમ(PM) | ભારતીય કલા ઇતિહાસ
ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનું આજે નોઈડામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉદ્ઘાટન કરશે
