ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. આ સમારોહમાં વિદ્યાર્થીઓને MBA અને ડૉક્ટરેટની પદવી તેમજ ચંદ્રકો એનાયત કરાયા હતા. એસ. સોમનાથ સમારોહને સંબોધિત પણ કરશે.
Site Admin | માર્ચ 29, 2025 7:25 પી એમ(PM)
ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISROના પૂર્વ અધ્યક્ષ એસ.સોમનાથની અધ્યક્ષતામાં IIM અમદાવાદનો 60મો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે
