ઈરાનમાં હવે ભારતીયોને વિઝા-ફ્રી સુવિધા નહી મળે. ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા ઈરાને બંધ કરી દીધી છે. ઈરાનમાં ભારતીયોને ફસાવવાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે.
ભારતીયોને નોકરીની લાલચે ઈરાન લવાતા હોવાના વધતા કિસ્સા બાદ આ ઇરાન સરકારે આ નિર્ણય લીધો હતો.
Site Admin | નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM)
ભારતીયોને નોકરીની લાલચ આપી ફસાવવાના કેસ વધતા ઈરાન સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા બંધ કરી.