ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશ્હદી જણાવે છે કે, ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે વખતે તેની દિવાલ બાજુના મકાનમાં રમતા બાળક પર પડતાં તેનું મોત નીપજ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 17, 2024 3:23 પી એમ(PM)
ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત
