ડિસેમ્બર 17, 2024 3:23 પી એમ(PM)

printer

ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત

ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહીદ મશ્હદી જણાવે છે કે, ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે વખતે તેની દિવાલ બાજુના મકાનમાં રમતા બાળક પર પડતાં તેનું મોત નીપજ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.