માર્ચ 15, 2025 10:16 એ એમ (AM)

printer

ભરૂચ જિલ્લાના અહેમદનગરના તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં એકનું મોત

ભરૂચ જિલ્લાના નંદેલાવ અને રહાડપોર વચ્ચે આવેલા અહેમદનગર પાસેના તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં એકનું મોત થયું છે. માછલી પકડવા જતાં ત્રણ બાળકો ડૂબ્યાં હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો. જ્યારે એકનો મૃતદેહ મળી આવ્યો હતો અને અન્ય એકની શોધખોળ હજુ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.