ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે, ઘટનામાં અન્ય 4 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાને પગલે અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 4:01 પી એમ(PM)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં એક મહિલાનું મોત થયાના અહેવાલ