ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 28, 2025 3:19 પી એમ(PM)

printer

ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.

ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. મહિલાઓએ જળાશયો પર પહોંચી આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. જયારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે આ પછી વ્રતના પારણાં કરવામાં આવશે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠપુજાના પર્વની ઉજવણી કરવામાં આવી. છઠ પૂજા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.