ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમનો મહામેળો આજે સંપન્ન થયો. અંદાજિત 40 લાખ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 7:37 પી એમ(PM)
ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમનો મહામેળો આજે સંપન્ન