સપ્ટેમ્બર 7, 2025 7:37 પી એમ(PM)

printer

ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમનો મહામેળો આજે સંપન્ન

ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમનો મહામેળો આજે સંપન્ન થયો. અંદાજિત 40 લાખ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.