અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂનમના મેળાનું ગઇકાલે સમાપન થયું. પાંચ દિવસ દરમિયાન વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.. અહીં નજીકમાં આવેલા નાગધકાકુંડનું પણ અનેરૂ મહત્વ હોય છે, જ્યાં ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.
Site Admin | નવેમ્બર 6, 2025 9:40 એ એમ (AM)
ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે શામળાજીના મેળાનું સમાપન