ઓક્ટોબર 14, 2024 2:23 પી એમ(PM)

printer

બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકો મોત થયા છે

બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં આઠ લોકો મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય અને દક્ષિણ-પૂર્વીય ભાગોમાં 100 કિલોમીટરપ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો અને દસ સેન્ટિમીટર વરસાદ વરસ્યો હતો. સાઓ પાઉલોમાં સાત લોકોના અને લશ્કરી-પોલીસના મુખ્ય મથક ખાતે એક સૈનિકનું મોત થયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.