ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 2:47 પી એમ(PM)

printer

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતમાં ઈશ્વરીય સેવાની સ્થાપનાના ૬૦ વર્ષ પુર્ણ થતા ડાયમંડ જયુબિલી મહોત્સવ વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે શાંતિ યાત્રા યોજાઈ. શાંતિ દુત, શાંતિ સ્લોઞનો શાંતિ ના ગીતોના સથવારે વિશાળ સંખ્યામાં યાત્રા યોજાઈ હતી સમગ્ર ગુજરાતમાં ૫૦૦થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાતિયાત્રા નું આયોજન કરાયું હતું…મૌન મંત્ર સાથેની આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.