માર્ચ 7, 2025 5:35 પી એમ(PM) | રાજ્યપાલ

printer

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા હતા. સુશ્રી એસ્ટ્રિડ હાલ ભારતમાં આર્થિક મિશન અંતર્ગત ત્રણસો સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજકુમારી અને રાજ્યપાલે મંત્રીમંડળ સાથે વ્યવસાય અને વેપારવૃદ્ધિ, ગ્રીનએનર્જી, પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.