રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. આગામી 22 જૂને ચાર હજાર 688 ગ્રામ પંચાયતની સામાન્ય અને ત્રણ હજાર 638 ગ્રામ પંચાયતની પેટા-ચૂંટણી માટે મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. આ મતદાન બાદ 25 જૂને મત ગણતરી હાથ ધરાશે. રાજ્યના એક કરોડ 30 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
Site Admin | મે 29, 2025 9:47 એ એમ (AM)
બેલેટ પેપર વડે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતનો કડક અમલ શરૂ
