નવેમ્બર 30, 2024 7:40 પી એમ(PM)

printer

બિહારમાં આજે કેન્દ્રિય નાણામંત્રીએ કેન્દ્રિય યોજનાઓના લાભાર્થીઓને એક હજાર121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત કર્યા

બિહારના મધુબની જીલ્લામાં આજેયોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા મુદ્રા વિવિધ કેન્દ્રિયયોજનાઓના 50 હજારથી વધુ લાભાર્થીઓને એક હજાર 121 કરોડ રૂપિયાના ધિરાણનામંજૂરીપત્રો એનાયત થયા છે.કેન્દ્રિય નાણામંત્રી નિર્મળાસીતારમણે ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાંદેશને વિકસિત દેશ બનાવવા માટે મહિલાઓ વિકાસનું મુખ્ય ચાલકબળ બની રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.