ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 19, 2025 9:54 એ એમ (AM)

printer

સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં

સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. ઘાયલ થયેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે સિવિલ ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ