સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. ઘાયલ થયેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે સિવિલ ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Site Admin | મે 19, 2025 9:54 એ એમ (AM)
સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં
