માર્ચ 1, 2025 7:17 પી એમ(PM)

printer

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચ થી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે. તારીખ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.