પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન અમદાવાદ કેન્દ્રોની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:12 એ એમ (AM) | પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ
પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે.
