ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 31, 2025 8:54 એ એમ (AM) | પ્રયાગરાજ

printer

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર મંદારે પ્રયાગરાજમાં રૂટ ડાયવર્ઝનને કારણે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રયાગરાજમાં ચોથી ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.