પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે. સત્તાવાર યાદી મુજબ આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા દિવ્યાંગતાના કિસ્સામાં એકથી બે લાખ રૂપિયા સુધીનું વીમા સુરક્ષા કવચ લઈ પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. આ યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવચ પુરૂ પાડવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 4:05 પી એમ(PM)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે.