ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 21, 2025 1:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે.
લોકો આ મહિનાની 24 તારીખ સુધી ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સાથે નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે.