પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન સાંજે પાંચ વાગે શરૂ થશે. પ્રધાનમંત્રી કચેરીના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપવામાં આવી.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 2:18 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધિત કરશે
