ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 16, 2025 3:11 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતેથી આ રાજ્યવ્યાપી શિબિરનો પ્રારંભ કરાવ્યો. રક્તદાન માટે એક લાખ 27 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી છે.