પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. જે અંતર્ગત રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે.
આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે એક લાખ 41 હજાર કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 9:23 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે
