પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ PUSA ખાતે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, શ્રી મોદી સભાને સંબોધિત કરશે અને પ્રથમ એમ.એસ. સ્વામિનાથન પુરસ્કાર પણ એનાયત કરશે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:16 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
