જુલાઇ 27, 2025 9:19 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતિરાય મહોત્સવમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી રાજેન્દ્ર ચોલા પ્રથમના માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડશે. આ ખાસ ઉજવણી રાજેન્દ્ર ચોલા પ્રથમના સુપ્રસિદ્ધ સમુદ્ર અભિયાનના હજાર વર્ષની ઉજવણી પણ કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.