એપ્રિલ 13, 2025 7:45 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે. અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે શ્રી મોદી હિસાર અને અયોધ્યા વચ્ચેની હવાઈ સેવાનું ઉદ્ઘાટન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.